મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ બ્રહ્મલિન થતા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ pic.twitter.com/HYeZCwWLrO
— Kishor Kanani (Kumar) (@ikumarkanani) July 16, 2020
સ્વામિનારાયણ ગાદી મણિનગરના આચાર્ય એવા સનાતન ધર્મરક્ષક, વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થતા સૌ ભક્ત સમુદાયે મહાન સંત ગુમાવ્યા છે, આ ક્ષણે દુ:ખની લાગણી અનુભવુ છું અને પરમેશ્વર તેમની દિગવંત આત્માને ચીર શાંતિ અને પોતાના ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. pic.twitter.com/bXGOEXi8JU
— Purnesh Modi (@purneshmodi) July 16, 2020
પવિત્ર સંત પરમ પૂજ્ય શ્રી પી.પી. સ્વામી જેમણે જીવન પર્યંત ધર્મની સેવા કરી. મારો વ્યકિતગત ૪૦ વર્ષથી દર્શન કરવાનો અને...
Posted by Bhupendrasinh Chudasama on Friday, July 17, 2020